ગુજરાત
-
ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો વધતા અર્ધ વચ્ચેથી અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓને શોધી શાળામાં પ્રવેશ અપાશે
બાળકો કોઇને કોઇ કારણસર અભ્યાસ છોડી દેતા રાજ્યભરમાં ડ્રોપઆઉટ રેશિયો વધે છે. ત્યારે જે વિદ્યાર્થીઓ કોઇપણ કારણસર અભ્યાસ છોડી ચુક્યા…
Read More » -
વડતાલમાં મહાસુદ પૂનમે દિવ્ય શાકોત્સવ તથા 73મી રવિસભા યોજાશે
ખેડા જિલ્લાના શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમ એટલે કે આવતીકાલે રવિવારના રોજ દિવ્ય શાકોત્સવનુ આયોજન કરવામાં આવ્યું…
Read More » -
નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના લોક મેળાનો આજથી રંગેચંગે પ્રારંભ
નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના લોક મેળાનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. મંદિર પરિસર સહિત મુખ્ય રોડ પર પાથરણાવાળા સહિત અન્ય…
Read More » -
ગુજરાત સરકારના 16 પૂર્વ ધારાસભ્યો સદસ્ય નિવાસમાં અડિંગ જમાવીને બેઠા
ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ સદસ્ય નિવાસમાં અડિંગો જમાવ્યો છે. કેટલાક પૂર્વ ધારાસભ્યો આવાસ ખાલી કરવામાં ગલ્લાતલ્લા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બજેટ સત્ર…
Read More » -
સાબરમતી આશ્રમથી કોચરબ આશ્રમ સુધી ચાલશે હાથ સે હાથ જોડો યાત્રા: કોંગ્રેસે કર્યું મોટું એલાન
કોંગ્રેસની ભારત જોડો યાત્રા પુરી થયા પછી 1 ફેબ્રુઆરીથી ‘હાથ સે હાથ જોડો’ યાત્રા શરૂ થઇ ચુકી છે. આ યાત્રામાં…
Read More » -
વિદ્યાનગરમાં રાત્રીના 11 વાગ્યા બાદ ખાણીપીણી બજાર બંધ રાખવાના કલેકટરના હુકમનો ફિયાસકો: રાત્રિ બજાર ખુલ્લું જ રહ્યુ
આણંદની વિદ્યાનગરીમાં વિદ્યાનગરમાં હવે ગુનાહિત પ્રવૃત્તિ અને અમામાજિકતા વધી રહ્યા છે.વિદ્યાનગરની શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાધામની શાખ જળવાઈ રહે અને ગુનાહિત…
Read More » -
ગુજરાતની શાળાઓમાં શિક્ષકોએ ભારતીય સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરવા પ્રસ્તાવ: આજે બોર્ડ નિર્ણય લેશે
ગાંધીનગર: આમ તો દરેક વ્યક્તિ જેને જે પહેરવું હોય તેના માટે સ્વાતંત્ર જ છે. પરંતુ જ્યારે એક શિક્ષક તરીકે વ્યક્તિ…
Read More » -
જયસુખ પટેલને ઉમિયાધામ સિદસર દ્વારા એક પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે, ‘આપણે સૌ જયસુખભાઈને સપોર્ટ કરીએ’.
મોરબી પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ કોર્ટ દ્વારા જયસુખ પટેલના…
Read More » -
આણંદ શહેરના જુના બસ સ્ટેશન થી ધર્મેશ્વર મંદિર તરફ પસાર થતાં ઘનકચરાનું સામ્રાજય
આણંદ શહેરમાં ચોખ્ખુચણાંક રાખવા માટે નગરપાલિકા સેન્ટરી વિભાગ ધમપછાડા કરી રહ્યું છે. ત્યારે પાલિકાની સામાન્ય બજેટમાં કરોડો રૂપિયા સાફ સફાઇ…
Read More » -
આણંદ જિલ્લા આરટીઓ દ્વારા 410 ચાલકો દંડાયા, લાઇસન્સ વિનાના સૌથી વધુ 69ને મેમો
આણંદ જિલ્લામાં અકસ્માતોનું ભારણ વધી રહ્યું છે. ત્યારે આરટીઓ તંત્ર દ્વારા માર્ગો પર અકસ્માતના બનાવો ઘટાડવાના ભાગરૂપે માર્ગ સલામતી સપ્તાહ…
Read More »