ગુજરાત
-
આ તારીખ થી ગુજરાત માં થઇ શકે છે વરસાદનું આગમન, દરિયા બનશે તોફાની, ચક્રવાત લાવશે વરસાદ: જાણો અંબાલાલની આગાહી
ગુજરાતમાં ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો તેમણે રોહિણી નક્ષત્રમાં વરસાદની આગાહી પણ કરી છે. વરસાદને…
Read More » -
પેટલાદ તાલુકાના રવિપુરા રોડ પર લક્ઝરી બસે 2 બાઇકસવારને અડફેટમાં લઇ મોતના ઘાટ ઉતાર્યા
ચાલક મુસાફરો ભરેલી બસ મૂકી ફરાર પેટલાદ તાલુકાના મલાતજ ગામ સ્થિત મેલડી માતાના મંદિરે મંગળવાર ભરવા આવેલા વડોદરાના બે આશાસ્પદ…
Read More » -
છેતરપિંડી:દૂધ મંડળીના મકાન પર બારોબાર રૂપિયા 75 લાખની લોન લઇ ઠગાઇ
વિદ્યાનગર દૂધ મંડળીના પૂર્વે ચેરમેન અને સેક્રેટરીનું કારસ્તાન જિલ્લા રજિસ્ટ્રારનો 10દિ’માં બંને સામે ફરિયાદ નોંધાવવા મંડળીના હોદ્દેદારોને આદેશ વિદ્યાનગર ગ્રાહક…
Read More » -
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : watsapp દ્વારા પણ જાની શકાશે પરિણામ
સવારના 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે GSEB બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ધોરણ 12ની…
Read More » -
વિધાનસભા 2024 માટે ભાજપા એકસન મોડ માં ગુજરાતની જવાબદારી અન્ય રાજ્યના મોટા નેતાઓને સોપઈ
લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્ટિવઃ ગુજરાતની 26 બેઠકો કબજે કરવા ઘડાયો નવો પ્લાન!, અન્ય રાજ્યોના નેતાઓને સોંપાઈ જવાબદારી લોકસભા ચૂંટણી…
Read More » -
પૂર્વ CM રૂપાણી , નીતિન પટેલને નવી જવાબદારી સોપાઈ
લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એકશન મોડમાં આવી છે, ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને સોંપાઈ વિશેષ જવાબદારી લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એકશન…
Read More » -
અમદાવાદ માં ધીરેન્દ્ર શાસ્ત્રી નો ભવ્ય દરબાર યોજાશે
બાગેશ્વર સરકારના ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આજે વટવાના શ્રીરામ મેદાનમાં સાંજે સાંજે 5:00 થી 7:00 કલાકે બાબા…
Read More » -
રવિવારે રાત્રે આણંદ પંથકમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે 61 કિમીની ઝડપે ફુંકાયેલા મીની વાવાઝોડા સાથે ભારે વરસાદ વર્ષો હતો.
અાણંદ જિલ્લામાં રવિવારે રાત્રે પવન સાથે થયેલા માવઠાથી ખંભાત, તારાપુર અને સોજીત્રા પંથકમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન મોડી રાત સુધી વીજળીના…
Read More » -
આણંદ વોર્ડ નં 13માં નારાયણ પાર્ક વિસ્તારમાં માર્ગોની 15 વર્ષથી નવીનિકરણની કામગીરી હાથ ધરાઈ નથી
આણંદ શહેરમાં પાલિકાના સત્ાધિશો વિકાસના નામે બણગાં ફુકી રહ્યાં છે. ત્યારે વોર્ટ નં 13માં આવેલા નારાયણ પાર્ક સોસાયટી સહિત એકતાનગર…
Read More » -
ખેડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી
ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે અફરાતફરી મચી હતી. આ આગ એટલી…
Read More »