આણંદ
-
ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો વધતા અર્ધ વચ્ચેથી અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓને શોધી શાળામાં પ્રવેશ અપાશે
બાળકો કોઇને કોઇ કારણસર અભ્યાસ છોડી દેતા રાજ્યભરમાં ડ્રોપઆઉટ રેશિયો વધે છે. ત્યારે જે વિદ્યાર્થીઓ કોઇપણ કારણસર અભ્યાસ છોડી ચુક્યા…
Read More » -
વડતાલમાં મહાસુદ પૂનમે દિવ્ય શાકોત્સવ તથા 73મી રવિસભા યોજાશે
ખેડા જિલ્લાના શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમ એટલે કે આવતીકાલે રવિવારના રોજ દિવ્ય શાકોત્સવનુ આયોજન કરવામાં આવ્યું…
Read More » -
નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના લોક મેળાનો આજથી રંગેચંગે પ્રારંભ
નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના લોક મેળાનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. મંદિર પરિસર સહિત મુખ્ય રોડ પર પાથરણાવાળા સહિત અન્ય…
Read More » -
વિદ્યાનગરમાં રાત્રીના 11 વાગ્યા બાદ ખાણીપીણી બજાર બંધ રાખવાના કલેકટરના હુકમનો ફિયાસકો: રાત્રિ બજાર ખુલ્લું જ રહ્યુ
આણંદની વિદ્યાનગરીમાં વિદ્યાનગરમાં હવે ગુનાહિત પ્રવૃત્તિ અને અમામાજિકતા વધી રહ્યા છે.વિદ્યાનગરની શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાધામની શાખ જળવાઈ રહે અને ગુનાહિત…
Read More » -
આણંદ શહેરના જુના બસ સ્ટેશન થી ધર્મેશ્વર મંદિર તરફ પસાર થતાં ઘનકચરાનું સામ્રાજય
આણંદ શહેરમાં ચોખ્ખુચણાંક રાખવા માટે નગરપાલિકા સેન્ટરી વિભાગ ધમપછાડા કરી રહ્યું છે. ત્યારે પાલિકાની સામાન્ય બજેટમાં કરોડો રૂપિયા સાફ સફાઇ…
Read More » -
આણંદ જિલ્લા આરટીઓ દ્વારા 410 ચાલકો દંડાયા, લાઇસન્સ વિનાના સૌથી વધુ 69ને મેમો
આણંદ જિલ્લામાં અકસ્માતોનું ભારણ વધી રહ્યું છે. ત્યારે આરટીઓ તંત્ર દ્વારા માર્ગો પર અકસ્માતના બનાવો ઘટાડવાના ભાગરૂપે માર્ગ સલામતી સપ્તાહ…
Read More » -
અમૂલે મસ્તી દહીંમાં 1 કિલોએ 3નો વધારો ઝીંક્યો, હવે 72 ખર્ચવા પડશે
ગુજરાત કો.ઓ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા દિલ્હી,મુંબઈ, વેસ્ટ બંગાલ એનસીઆર સહીત અન્ય રાજ્યોમાં અમૂલ દૂધનાં ભાવમાં પ્રતિલીટર બે થી ત્રણ…
Read More » -
આણંદના પ્રોફેસરે ગણતરીની મિનિટોમાં જ ફેફસાંમાંના કેન્સરનું નિદાન કરતી એપ વિકસાવી
મેડિકલ સાયન્સ સતત હરણફાળ ભરી રહી રહ્યું છે છતાં પણ કેન્સરની બીમારી અંગે જોઈએ એવી સફળતા મળી નથી. ખાસ તો…
Read More » -
જનતાને મોંઘવારીનો માર… અમૂલે 1 વર્ષમાં 4 વાર વધાર્યા ભાવ
દેશની સૌથી મોટી ડેરી અમૂલે આજે સવારે ચાની ચુસ્કી લેનારાને મોટો ઝટકો આપ્યો છે. અમૂલે દૂધની કિંમતમાં 3 રૂપિયે લિટરનો…
Read More » -
આણંદના ઉમરેઠમાં માતાજી તમારા દુઃખ દૂર કરશે કહી ત્રણ મહિલાઓ ઘરમાં ઘૂસીને દોઢ લાખ લઈ ફરાર
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામમાં ૩ મહિલા ઘર માં ઘુસી માતાજી તમારા દુઃખ દૂર કરશે તેવું કહીને મહિલાઓએ દોઢ લાખ રૂપિયાની…
Read More »