ઉમરેઠ
-
ઉમરેઠના ભાલેજમાં પોલ્ટ્રી ફાર્મ ખાલી કરવા માલિકને ધમકી, પાંચ સામે ગુનો નોંધાયો
ઉમરેઠના ભાલેજ ગામે રહેતા પાંચ શખ્સોએ ગામના જ એક પોલ્ટ્રી ફાર્મના માલિકને ધમકી આપી તાત્કાલિક પોલ્ટ્રીફાર્મ ખાલી કરવા જણાવ્યું હતું.…
Read More » -
ઉમરેઠના ભરોડા નજીક કારે બાઈકને અડફેટે લેતા યુવકનું મોત
આણંદ, તા. ૧૪ ઉમરેઠ તાલુકાના ભરોડા ચોકડી પાસે રવિવારે બપોરે કારે અડફેટ મારતાં બાઈક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. ફેક્ટરી…
Read More » -
ડાકોર નગરપાલિકાના પ્રમુખ સહિત ચાર કાઉન્સીલરોનું સભ્યપદ રદ કરવા કમિશ્નરનો હુકમ કરતા રાજકારણમાં ખળભળાટ…..
યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં વારંવાર રાજકીય ચળવળ થતી હોય જાેવા મળે છે. ડાકોર નગરપાલિકાના પ્રમુખ સહિત ચાર સભ્યોએ ખોટા ઠરાવો કરવા…
Read More » -
મહેમદાવાદની પરીણિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું….
આણંદ, તા. ૨૪ મહેમદાવાદ રાધેકિશન સોસાયટીમાં રહેતા બિલ્ડરની પત્નીએ ઘર કંકાસ અને સાસરીયાના ત્રાસથી ગળે ફાંસે ખાઈ જીવન ટુંકાવતા મહેમદાવાદ…
Read More » -
શ્રાવણી સોમવતી અમાસે શિવ આરાધનાથી શિવાલયો ઉભરાયા
આણંદ, તા. ૬ આણંદ-નડિયાદ શહેર સહિત ચરોતરમાં વહેલી સવારથી જ શિવ મંદિરોમાં આરાધના કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા…
Read More » -
કોવિડ-૧૯ ન્યાય યાત્રા અંતર્ગત પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી દ્વારા ઉમરેઠ તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી
સરકારના અણઘડ વહીવટ અને ગુનાહિત બેદરકારીને કારણે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી જીલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ પ્રતાપપુરા, શિલી, અહીમા,બાજીપુરા,જીતપુરા,ભરોડા,હમીદપુરા જેવા…
Read More » -
આણંદ-ખેડા જિલ્લામાં ૫૫ ટકા વરસાદની ઘટ ના પગલે: બે લાખ હેકટર પર તોડાઈ રહેલો ખતરો
આણંદ, તા. ૨૪ આણંદ-ખેડા જિલ્લામાં સરેરાશ વરસાદ કરતાં ચાલુવર્ષે અડધો શ્રાવણ વિતી ગયો છતાં પણ સારો વરસાદ થયો નથી. હાલમાં…
Read More » -
ઉમરેઠમાં ચંદ્રમુળેશ્વર મહાદેવમાં પરંપરાગત અષાઢી તોલાઈ : જાણો કેવો રેહશે વરસાદ…
આણંદ, તા. ૨૪ ઉમરેઠના ઐતિહાસિક શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે પરંપરાગત રીતે અષાઢ વદ એકમના રોજ અષાઢી જાેખવામાં આવે…
Read More » -
ચરોતરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ….
ચરોતરમાં તાપમાનનો પારો સતત ઉંચો જતાં ગરમી શરૂ થઇ ગઇ હતી. એમાં બુધવારની રાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પવન…
Read More » -
ઉમરેઠ તાલુકાના ૪ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉનનો સારો પ્રતિસાદ
આણંદ, તા. ૨૮ ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. શંકાસ્પદ કેસો ઉમરેઠ તાલુકામાં સૌથી વધુ છે.…
Read More »