સોજીત્રા
-
સોજિત્રાની મુખ્ય કેનાલમાં મુસાફરો ભરેલો ટેમ્પો પડયો
સોજીત્રા નજીક પસાર થતી મુખ્ય કેનાલમાં મીની ટેમ્પો ખાબકતાં 8 વર્ષના બાળકનું મોત થયુ હતુ. જ્યારે 15 શ્રમજીવીનો બચાવ થયો…
Read More » -
નગરપાલિકાની બેદરકારીને કારણે સોજીત્રામાં દુષિત પાણીના પગલે ઝાડા ઉલટીનો વાવળ….
આણંદ, તા. ૧૯ સોજીત્રા નગરને પીવાનું પાણી પુરું પાડતી મુખ્ય ટાંકી ચાર ભાગોળ વિસ્તારમાં આવેલી છે. જેની વર્ષોથી સાફસફાઈ કરવામાં…
Read More » -
સોજીત્રા ક્ષેમકલ્યાણી માતા મંદિર નજીક ગઈકાલ સાંજે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ…..
આણંદ, તા. ૯ સોજીત્રા ક્ષેમકલ્યાણી માતાના મંદિર નજીક મંગળવાર સાંજના સાતેક વાગ્યાના સમયે એક જંગલી પ્રાણી દ્વારા વિચિત્ર અવાજાે કાઢવામાં…
Read More » -
ગ્રાહકોના આધારકાર્ડ મેળવ્યા બાદ બે સીમકાર્ડ એક્ટિવ કરતો સોજીત્રાનો વેપારી ઝડપાયો
આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ કાર્યવાહી દરમિયાન સોજીત્રાના ઠગ વેપારીએ પકડી પાડ્યો હતો. આ વેપારી ગ્રાહકોના આધારકાર્ડ મેળવ્યા બાદ બે…
Read More » -
માતરના માલાવાડા પાસે ઓલ્ટો કાર વૃક્ષ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગતાં ચાલક યુવકનું ભડથું
આણંદ, તા. ૩૦ ખેડા જિલ્લાના માતર પંથકમાં ગતરાત્રે કાર લઈને આવતો યુવાન એકાએક રોડની સાઇડના વૃક્ષ સાથે અથડાયા બાદ કારમાં…
Read More » -
આણંદના સોજિત્રા સતકૈવલ મંદિરના ગાદીપતિ નિર્ભયદાસ મહારાજ મૃત્યુની વાત કરતાં કરતાં જ ઢળી પડ્યા
આણંદ જિલ્લાના સોજિત્રામાં આવેલા સતકૈવલ મંદિરના ગાદીપતિ નિર્ભયદાસજી મહારાજ ઋણજ ગામમાં એક કથા પ્રવચન દરમિયાન નિર્વાણ પામ્યા. તેમના નિધન પહેલાનો…
Read More »