ખેડા
-
નડિયાદમાં 2000 લોકોની ક્ષમતા સાથેનો ટાઉનહોલ બનાવાશે
નડિયાદ : નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલાની હાજરીમાં યોજાઇ હતી. જેમાં ટાઉન હોલ અને જુની જેલ તોડી…
Read More » -
નડિયાદ, ચકલાસી, વસોના 6 પોલીસ કર્મચારીઓની ખેડા હેડ ક્વોટર ખાતે બદલી કરાઈ
ખેડા જિલ્લા પોલીસની કામગીરી શંકાસ્પદ જણાતા ઉચ્ચ સ્તરીય વિજલન્સ પોલીસે અવારનવાર દરોડા પાડી સ્થાનિક પોલીસનુ નાક કાપ્યું છે. તેવામાં ગતરોજ…
Read More » -
આણંદ જિલ્લામાં વધુ એક વખત નગર પાલિકાએ દેવાળું ફૂંક્યું: નગરપાલિકાએ સ્ટેટ લાઈટનું બિલ ના ભરતા ફરી એક વખત ખંભાતની પ્રજાને અંધારામાં રહેવાનો વારો આવ્યો
આણંદ જિલ્લામાં વધુ એક વખત નગર પાલિકાએ દેવાળું ફૂંક્યું છે. બાકી વીજ બિલ નહીં ભરતા સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કપાયું…
Read More » -
પાનકાર્ડ લીંક કરાવવાના નામે 20 મિનિટમાં સવા લાખ ગુમાવ્યા
ખેડા જિલ્લામાં એકપછી એક સાયબર ક્રાઇમના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. વીજ બીલ, પાન કાર્ડ, કુરીયર સહિતના નામે ઓનલાઇન છેતરપિંડી…
Read More » -
ખેડાના ઉંઢેલા ગામે આરોપીને જાહેરમાં મારવા મામલે હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી
નવરાત્રી દરમિયાન ઉંઢેલા ગામમાં પથ્થરમારાની ઘટનાને લઇ પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવા મામલે ગુજરાત હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી છે.…
Read More » -
આણંદ : દુબઈની ફાર્મા કંપનીમાં નોકરી આપવાની લાલચ આપીને ગઠિયાએ રૂપિયા 4.43 લાખ ખંખેરી લીધા
દુબઈની ફાર્મા કંપનીમાં નોકરી આપવાની લાલચ આપીને ખંભાત યુવક પાસેથી ગઠિયાએ રૂપિયા 4.43 લાખ ખંખેરી લીધા હતા. આ મામલે આણંદ…
Read More » -
યાત્રાઘામ ડાકોરમાં શ્રદ્ધાળુઓનુ ઘોડાપુર ઉમટયું,પદયાત્રીથી માર્ગો ઉભરાયા
ડાકોર,તા.૬ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું આગમન થયું છે જેને લઈને યાત્રાધામ ડાકોરમાં ભક્તોની ભારે ભીડ જામી છે આજરોજ વહેલી સવારની…
Read More » -
નડિયાદનું પલાણા એટલે NRI ગામ જ્યાં ગ્રામજનો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે
ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામે ગ્રામજનો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી…
Read More » -
સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે 7મી માર્ચ મંગળવારના રોજ મંદિરના પટાંગણમાં 7500 કિલો ગુલાલથી રંગોત્સવ ઉજવાશે
સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે 7મી માર્ચ મંગળવારના રોજ મંદિરના પટાંગણમાં રંગોત્સવ ઉજવાશે. ફાગણી પૂનમના રોજ ઉજવનાર પ્રસંગે 25 હજારથી વધુ ભક્તો…
Read More » -
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સંતોની હાજરીમાં ભવ્યાતિભવ્ય રંગોત્સવ ઉજવાશે
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે આગામી 7મી માર્ચને મંગળવારનાં રોજ વડતાલ મંદિરના પટાંગણમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતો હરિભક્તો સાથે…
Read More »