નડિયાદ
-
નડિયાદમાં 2000 લોકોની ક્ષમતા સાથેનો ટાઉનહોલ બનાવાશે
નડિયાદ : નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલાની હાજરીમાં યોજાઇ હતી. જેમાં ટાઉન હોલ અને જુની જેલ તોડી…
Read More » -
સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે 7મી માર્ચ મંગળવારના રોજ મંદિરના પટાંગણમાં 7500 કિલો ગુલાલથી રંગોત્સવ ઉજવાશે
સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે 7મી માર્ચ મંગળવારના રોજ મંદિરના પટાંગણમાં રંગોત્સવ ઉજવાશે. ફાગણી પૂનમના રોજ ઉજવનાર પ્રસંગે 25 હજારથી વધુ ભક્તો…
Read More » -
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સંતોની હાજરીમાં ભવ્યાતિભવ્ય રંગોત્સવ ઉજવાશે
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે આગામી 7મી માર્ચને મંગળવારનાં રોજ વડતાલ મંદિરના પટાંગણમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતો હરિભક્તો સાથે…
Read More » -
નડિયાદ રેલવે સ્ટેશન પાછળ નમી ગયેલી ડીપી મોટી જાનહાનિ નોતરશે?
નડિયાદ પશ્ચિમમાં રેલ્વે સ્ટેશન પાછળ જાહેર રસ્તા પર આવેલી વીજ સપ્લાઈની ડીપી ઘણાં સમયથી નમી ગયેલ છે. જેના કારણે મોટી…
Read More » -
નડિયાદમાં નાના બાળકો અનોખી શિવ ભક્તી કરી સૌને દંગ કરી દે : ‘શિવજીનું શક્કરીયુ મહાદેવજીનું બટાકુ’ ના રણકાર કરી પાલખી યાત્રા કાઢે છે
મહાપર્વ શિવરાત્રીની આજે ઉજવણી થઇ રહી છે. તેવામાં બાળકો પણ શિવ ભક્તિથી બાકાત નથી રહ્યા. નડિયાદમાં પોળ વિસ્તારમાં દર વર્ષની…
Read More » -
નડિયાદમાં ગંજ બજારમાંથી ડુપ્લીકેટ ચા ના વેચાણનું રેકેટ ઝડપાયું
નડિયાદમાંથી ડુપ્લીકેટ ચા ના વેચાણનું રેકેટ ઝડપાયું છે. બ્રાન્ડેડ વાઘ બકરી ચા નો ડુપ્લીકેટ જથ્થો ગંજ બજારમાં આવેલી દુકાનમાંથી મળી…
Read More » -
સંતરામ મંદિરમાં 1500 સાકર વર્ષા અને કોપરાની ઉછામણી: 2.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મંદિર પટાંગણમાં ઉમટ્યા
શ્રી સંતરામ મહારાજના ભક્તો જેની આતુરતાથી રાહ જોતા હોય છે, તે સાકરવર્ષાનો પર્વ નડિયાદ ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવાયો. 2.50 લાખથી વધુ…
Read More » -
વડતાલમાં મહાસુદ પૂનમે દિવ્ય શાકોત્સવ તથા 73મી રવિસભા યોજાશે
ખેડા જિલ્લાના શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમ એટલે કે આવતીકાલે રવિવારના રોજ દિવ્ય શાકોત્સવનુ આયોજન કરવામાં આવ્યું…
Read More » -
નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના લોક મેળાનો આજથી રંગેચંગે પ્રારંભ
નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના લોક મેળાનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. મંદિર પરિસર સહિત મુખ્ય રોડ પર પાથરણાવાળા સહિત અન્ય…
Read More » -
નડિયાદમાં સરકારી વકીલ છેતરાયા: વીજબીલ અપડેટ કરવાના બહાને ગઠીયાએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ખાતામાંથી હજારો રૂપિયા સેરવી ગયો
નડિયાદમાં સરકારી વકીલ છેતરપિંડીનો ભોગ બન્યા છે. ગઠીયાએ વીજબીલ અપડેટ કરવા બાબતે વકીલને મેસેજ મોકલ્યો હતો. અને પોતે ઈલેક્ટ્રીકસીટી અધિકારીની…
Read More »