લોકડાઉન
-
મિની લોકડાઉનના અનલોકમાં આજથી આ મોટા ફેરફારો, હોટલ, દુકાનો-બગીચાઓ સહિત ક્યારે શું અને કેટલા વાગ્યા સુધી ખુલ્લાં રહેશે
ગુજરાત સરકારે 9મી જૂને મંદિર તથા હોટલ-રેસ્ટોરાં, જિમ અને બગીચા 11 જૂનથી શરતોને આધીન શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેને…
Read More » -
આજથી ફરી ગુજરાતના આણંદ સહીત 36 શહેરોમાં જાણો કઈ બાબતો પર પ્રતિબંધિત-કઈ બાબતોની છૂટ
કોરોના કહેર વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઘટના જતા કોરોના કેસને પગલે આજની નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. કોરોના કેસ વધતા રાજ્યમા…
Read More » -
આણંદ સહિત 36 શહેરોમાં લાદેલા નિયંત્રણો અને રાત્રી કરફ્યુને લઈને સૌથી મોટા સમાચાર…
કોરોના મહામારીએ ગુજરાતમાં બેથી અઢી મહિના સુધી આતંક મચાવ્યા બાદ હવે નવા કેસો ઘટવા લાગ્યા છે. એક સમયે 14000થી વધુ…
Read More » -
આણંદ સહીત 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર, જાણો રૂપાણી સરકારે શું કરી જાહેરાત
ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં 36 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોના…
Read More » -
બ્રેકિંગ ન્યૂઝ:ગુજરાતમાં ‘મિનિ-લોકડાઉન’ વધુ એક સપ્તાહ લંબાવાયું, 8 મહાનગરો સહિત 36 શહેરોમાં 18 મે સુધી રાત્રિ કર્ફ્યૂ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ…
Read More » -
આણંદના વેપારીઓએ સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને લઈને સોશિયલ મીડિયામાં કર્યો વિરોધ
આણંદના વેપારીઓએ સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને લઈને સોશિયલ મીડિયામાં કર્યો વિરોધ ગુજરાતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈને સરકાર દ્વારા…
Read More » -
બ્રેકિંગ: કોરોનાના વધતા સંક્રમણને લઈને ગેહલોત સરકારે એક્શનમાં: જાણો કેટલા દિવસની કરી લોકડાઉનની જાહેરાત
કોરોનાની બીજી લહેર પ્રથમ લહેર કરતા ઘાતક બની છે. ત્યારે રાજસ્થાન સરકારે પણ હવે લૉકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે…
Read More » -
શું દેશમાં ફરી એક વખત સંપૂર્ણ લૉકડાઉન લગાવવાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ, જાણો કેમ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ મામલે કોઇપણ પ્રકારની ચોક્કસ ના પાડવામાં તો નથી આવી પરંતુ નીતિ આયોગના સભ્ય વીકે પોલે…
Read More » -
આણંદ જિલ્લા કલેકટર દ્વારા બહાર પડાયું જાહેરનામું: જાણો શું શું નિયંત્રણો લાદવામાં આવ્યા.
ભારત સરકારના ગૃહ મંત્રાલયનીની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા છે. ત્યારે…
Read More » -
બ્રેકિંગ: “મીની લોકડાઉન” ને લઈ રાજ્ય સરકારે શું લીધો મહત્વનો નિર્ણય, જાણો વધુ વિગતો
ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે. અગાઉ જે…
Read More »